Big Star https://bigstarnews.in Big Star News Portal Mon, 20 Apr 2026 10:24:02 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 વડગુરૂ સ્મોલ ફાઇનાન્સ ના ચિફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી અનુરાજ ચેલાણા એ કોંગ્રેસ નો ખેસ ધારણ કર્યો https://bigstarnews.in/uncategorized/%e0%aa%b5%e0%aa%a1%e0%aa%97%e0%ab%81%e0%aa%b0%e0%ab%82-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%ae%e0%ab%8b%e0%aa%b2-%e0%aa%ab%e0%aa%be%e0%aa%87%e0%aa%a8%e0%aa%be%e0%aa%a8%e0%ab%8d%e0%aa%b8-%e0%aa%a8%e0%aa%be-3/ Mon, 20 Apr 2026 10:18:22 +0000 https://bigstarnews.in/?p=2332

કોંગ્રેસ ના પ્રભારી શ્રી સોભના યાદવ અને પુર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોર અને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ સહિત ના આગેવાનો હસ્તે કોંગ્રેસ મા જોડાયા

આજે સરસ્વતી તાલુકાના અબ્દુલા ગામે પાટણ જિલ્લા પંચાયત ની વાયડ સીટ અને તાલુકા પંચાયત ની અબલુવા સીટ ના ઉમેદવારો ના પ્રચાર અર્થે મિટિંગમાં ઝોન પ્રભારી સોભના યાદવ અને પુર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોર અને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ અને વાયડ સીટ ના ઉમેદવાર મેપાજી ઠાકોર અને અબલુવા સીટ ના ઉમેદવાર માચાજી ઠાકોર અને અબલુવા ગામના અગ્રણી શ્રી ઈશ્વરભાઈ દેસાઈ અને પુર્વ સરપંચ બળવંતજી ઠાકોર સરપંચ અલ્પેશજી ઠાકોર અને સામાજિક આગેવાન બાબુભાઈ દેસાઈ કોઈટા અને લેબજી ઠાકોર ખોબામાં અને ગણેશપુરા ના આગેવાનો ખેતી બેન્કના પુર્વ ડીરેકટર હરગોવનભાઈ દેસાઈ ગેમરભાઈ જે દેસાઈ પ્રભાતભાઈ દેસાઈ ગેમરભાઈ દેસાઈ ધર્મસિહભાઈ દેસાઈ અને ઉપ સરપંચ દિનેશભાઈ દેસાઈ અને પરબતજી રાજપુત વિષ્ણુભાઈ દેસાઈ મુકેશભાઈ દેસાઈ લાખાભાઇ દેસાઈ વિપુલભાઈ દેસાઈ રાજુભાઇ દેસાઈ અને અબલુવા ગામના અગ્રણી આગેવાનો હાજર રહ્યા અને કોંગ્રેસ પક્ષના બંને ઉમેદવારો ને વિજય વનાવે તેવી આ સભામાં પુર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોરે હાકલ કરી અને સૌ થી વધારે ભાજપના કાર્યકરો કોંગ્રેસ પક્ષ જોડાયા

]]>
અમિત ચાવડા અને ભરતસિંહના ગઢમાં પડેલું ગાબડું વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને કેટલું નડશે? https://bigstarnews.in/uncategorized/%e0%aa%85%e0%aa%ae%e0%aa%bf%e0%aa%a4-%e0%aa%9a%e0%aa%be%e0%aa%b5%e0%aa%a1%e0%aa%be-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%ad%e0%aa%b0%e0%aa%a4%e0%aa%b8%e0%aa%bf%e0%aa%82%e0%aa%b9%e0%aa%a8%e0%aa%be/ Fri, 17 Apr 2026 10:35:03 +0000 https://bigstarnews.in/?p=2319

કૉંગ્રેસનો ગઢ ગણાતા આણંદમાં ભાજપ વૉર્ડ નંબર 8માં ત્રણ બેઠક બિનહરીફ અને વૉર્ડ નંબર 9માં બે બેઠક બિનહરીફ જીતી ગયો હતો, જયારે ઉમરેઠમાં એક બેઠક બિનહરીફ જીત્યો છે. જેણે કૉંગ્રેસને આવનારી ચૂંટણીઓ પહેલાં મોટી ચિંતામાં ધકેલી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગુજરાતના રાજકારણમાં છેલ્લી ઘડીએ કૉંગ્રેસના ઉમેદવારોનાં ફૉર્મ પાછા ખેંચાવા કૉંગ્રેસ માટે આંચકા સમાન છે.ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 માટે ઉમેદવારી ફૉર્મ ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ હતી. તે પછી ખ્યાલ આવ્યો કે, ભાજપ ઘણી બધી બેઠકો બિનહરીફ જીતી ગયો છે.જોકે, હજુ 15 એપ્રિલ ફૉર્મ પાછું ખેંચાવવાની છેલ્લી તારીખ હતી, તે પછી ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે દાવો કર્યો કે ભાજપ 700 બેઠકો બિનહરીફ જીતી ગયો છે. જોકે ચૂંટણીપંચે આ મામલે કોઈ ચોક્કસ આંકડો બહાર પાડ્યો નથી

]]>
વડગુરૂ સ્મોલ ફાઇનાન્સ ના નવનિયુકત સી ઈ ઓ તરીકે અનુરાજ ચેલાણા નિમણૂક કરી https://bigstarnews.in/uncategorized/%e0%aa%b5%e0%aa%a1%e0%aa%97%e0%ab%81%e0%aa%b0%e0%ab%82-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%ae%e0%ab%8b%e0%aa%b2-%e0%aa%ab%e0%aa%be%e0%aa%87%e0%aa%a8%e0%aa%be%e0%aa%a8%e0%ab%8d%e0%aa%b8-%e0%aa%a8%e0%aa%be-2/ Tue, 07 Apr 2026 15:49:46 +0000 https://bigstarnews.in/?p=2306

નર્મતા એજ અનુરાજ ની સફળતા

વડગુરૂ સ્મોલ ફાઇનાન્સ અને દિલ્હી સ્થિત ટ્રૈન્સૈક્ટ્રી ટેક્નોલોજી સાથે મળી ને પેઅર ટુ પેઅર ફાઈનાન્સ બિઝનેસ શરૂ કરશે આ બંન્ને કંપનીઓ ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ના નિર્ણય લીધો કે સી એફ ઓ તરીકે ફરજ બજાવતા અને ડાયરેક્ટર શ્રી અનુરાજ ચેલાણા ને ચિફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિયુક્ત કરવાનુ કારણ કે ટુંકા સમય ગાળામાં કંપનીમા કરેલા કાર્યો કંપની ના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મળી ને કામ કરવાની ક્ષમતા ધરાવે છે અને ભારતીય ફાઈનાન્સ માર્કેટમાં મજબુત પકડ ધરાવે છે અગાઉ એન પી એ રીક્વરી મા સારી સફળતા પ્રાપ્ત કરી સરલ અને નર્મતા ભર્યા વાર્તાલાપ જેવા અને સરલ સ્વભાવ ના કારણે આવા આવા અનેક કાર્યો ને ધ્યાન માં લઇ ને આવતા સમય માં કંપની ને મનીલેડર બિઝનેસ માં વધુ મજબૂત બનાવવા તેવી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ના સદસ્યો ખાત્રી આપી હ૮૦

કંપની ના સી ઈ ઓ એ મહત્વનું પદ છે આ પદ યોગ્ય વ્યક્તિ ને સોંપ્યું છે તેવુ મેનેજીંગ ડાયરેકટર તરૂણ મિશ્રાએ જણાવ્યું હતું

મેં મહિના પછી અનુરાજ ચેલાણા વડગુરૂ સ્મોલ ફાઇનાન્સ ના સી ઈ ઓ તરીકે નો કાર્યભાર સંભાળશે

]]>
ગુજરાતમાં નવા-જૂનીના એંધાણ, કોંગ્રેસની કમાન સચિન પાયલટને સોંપાય તેવી શક્યતા https://bigstarnews.in/uncategorized/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%a8%e0%aa%b5%e0%aa%be-%e0%aa%9c%e0%ab%82%e0%aa%a8%e0%ab%80%e0%aa%a8%e0%aa%be-%e0%aa%8f%e0%aa%82%e0%aa%a7/ Sun, 22 Feb 2026 04:10:11 +0000 https://bigstarnews.in/?p=2297

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ગુજરાત કોંગ્રેસના પ્રભારી બદલાય તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે. ઘણાં વર્ષોથી સત્તાથી દૂર ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ પુરવા હાઇકમાન્ડે દિલ્હીમાં કવાયત હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ગુજરાત કોંગ્રેસની કમાન યુવા નેતા અને રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટને સોંપાઇ શકે છે.

ભાજપ સામે આક્રમક રીતે લડવા યુવા નેતાને જવાબદારી આપી શકે છે

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા તુષાર ચૌધરીને દિલ્હીનું તેડુ આવ્યુ છે. ત્યારે છેલ્લાં બે દિવસથી દિલ્હીમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર કરવા નક્કી કરાયુ છે. અગાઉ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતને ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવાયાં હતાં તે વખતે તેઓ ગુજરાતમાં 70થી વધુ બેઠકો જીતવામાં સફળ થયા હતાં. વર્ષ 2018માં રાજસ્થાનમાં કોંગ્રેસે સત્તાના સિંહાસન મેળવ્યુ હતું, જેમાં સચિન પાયલોટની મુખ્ય ભૂમિકા રહી હતી. યુવા નેતા પાયલોટ રાહુલ ગાંધીના વિશ્વાસુ રહ્યાં છે, જેના પગલે તેમને ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવાય તેવી શક્યતા છે.

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પહેલાં જ ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકને હટાવી સચિન પાયલોટને પ્રભારી બનાવાય તેમ છે. દિલ્હીથી ટૂંક જ સમયમાં સત્તાવાર જાહેરાત થાય તેવી ચર્ચા છે. હાઇકમાન્ડે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પ્રદેશ પ્રમુખને છૂટો દોર અપાશે, જ્યારે લંગડા ઘોડા સમાન પ્રદેશ નેતાઓને સાઇડલાઇન કરવા પણ સૂચના આપી છે. આ ઉપરાંત જિલ્લા-શહેર પ્રમુખોને ટિકિટ માટે સંપૂર્ણ જવાબદારી અપાશે. દરેક જિલ્લામાં પ્રભારી નિમવા પણ નક્કી કરાયુ છે.

]]>
केंद्र सरकार ने ‘वंदे मातरम्’ पर जारी की नई गाइडलाइन, सरकारी कार्यक्रमों में छहों अंतरे अनिवार्य https://bigstarnews.in/uncategorized/%e0%a4%95%e0%a5%87%e0%a4%82%e0%a4%a6%e0%a5%8d%e0%a4%b0-%e0%a4%b8%e0%a4%b0%e0%a4%95%e0%a4%be%e0%a4%b0-%e0%a4%a8%e0%a5%87-%e0%a4%b5%e0%a4%82%e0%a4%a6%e0%a5%87-%e0%a4%ae%e0%a4%be%e0%a4%a4/ Wed, 11 Feb 2026 12:35:52 +0000 https://bigstarnews.in/?p=2289 नई दिल्ली: केंद्र सरकार ने राष्ट्रीय गीत ‘वंदे मातरम्’ को लेकर विस्तृत दिशा-निर्देश जारी किए हैं। गृह मंत्रालय द्वारा 28 जनवरी को जारी 10 पृष्ठों के आदेश में कहा गया है कि अब सभी प्रमुख सरकारी और आधिकारिक कार्यक्रमों में ‘वंदे मातरम्’ के पूर्ण छह अंतरों (लगभग 3 मिनट 10 सेकंड) का गायन या वादन अनिवार्य होगा।मंत्रालय ने यह निर्देश सभी राज्यों, केंद्र शासित प्रदेशों, केंद्रीय मंत्रालयों और संवैधानिक संस्थाओं को भेज दिया है। आदेश के अनुसार, सरकारी कार्यक्रमों और विद्यालयों में राष्ट्रगान ‘जन गण मन’ से पहले राष्ट्रीय गीत ‘वंदे मातरम्’ प्रस्तुत किया जाएगा। इस दौरान उपस्थित सभी लोगों को सावधान मुद्रा में खड़ा रहना अनिवार्य होगा।

राज्यपाल के कार्यक्रमों में भी लागू

नई गाइडलाइन के तहत राज्यपालों के आगमन, उनके संबोधन से पहले और बाद में भी ‘वंदे मातरम्’ का निर्धारित प्रारूप में पालन करना होगा। हालांकि, यदि राष्ट्रीय गीत किसी समाचार फिल्म या वृत्तचित्र का हिस्सा हो, तो दर्शकों के लिए खड़ा होना अनिवार्य नहीं होगा, ताकि प्रदर्शन में व्यवधान न आए।

150 वर्ष पूरे होने पर फैसला

केंद्र सरकार ने यह निर्णय ‘वंदे मातरम्’ के 150 वर्ष पूरे होने के अवसर पर लिया है। अब तक राष्ट्रीय गीत के गायन या वादन को लेकर कोई औपचारिक नियमावली नहीं थी, जबकि राष्ट्रगान ‘जन गण मन’ के लिए स्पष्ट प्रोटोकॉल पहले से लागू हैं।

कार्यक्रमों का वर्गीकरण

मंत्रालय ने आदेश में सरकारी कार्यक्रमों को तीन श्रेणियों में विभाजित किया है, जिनके अनुसार राष्ट्रीय गीत की प्रस्तुति का प्रारूप निर्धारित किया जाएगा।गृह मंत्रालय के इस फैसले को राष्ट्रीय गीत के सम्मान और एकरूपता सुनिश्चित करने की दिशा में अहम कदम माना जा रहा है।

]]>
BMC Election Results 2026 Breaking News : આમચી મુંબઈ-મરાઠી માણૂસના નામે ચાલતી ઠાકરેના રાજકારણની દુકાનને તાળુ મારી દેતા ફડણવીસ-એકનાથ શિંદે https://bigstarnews.in/uncategorized/bmc-election-results-2026-breaking-news-%e0%aa%86%e0%aa%ae%e0%aa%9a%e0%ab%80-%e0%aa%ae%e0%ab%81%e0%aa%82%e0%aa%ac%e0%aa%88-%e0%aa%ae%e0%aa%b0%e0%aa%be%e0%aa%a0%e0%ab%80-%e0%aa%ae%e0%aa%be%e0%aa%a3/ Sat, 17 Jan 2026 06:01:28 +0000 https://bigstarnews.in/?p=2282

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની 227 બેઠકો માટે ગઈકાલ ગુરુવારના રોજ, મતદાન યોજાયું હતું. આ ચૂંટણીની આજે હાથ ધરાઈ રહેલ મતગણતરીમાં અત્યાર સુધીમાં સામે આવેલ વલણો અનુસાર ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના બીએમસી પર સત્તા સ્થાપશે. જો કે, અવારનવાર મરાઠી માણુસ, મરાઠી ભાષા અને આમચી મુંબઈના નામે રાજકારણ ખેલતા આવેલા ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરેને કારમી પછડાટ મળી છે. 20 વર્ષ પછી, મરાઠી ભાષા અને મરાઠી માણૂસના નામે પોતાની રાજકીય દુકાન ચાલુ રાખવા માટે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ ભેગા મળીને ગઠબંધન બનાવ્યું. આ ગઠબંધન પણ મરાઠી માણૂસ, મરાઠી ભાષા અને આમચી મુંબઈના મુદ્દા પર રચાયું હતું. જોકે, હવે, મ્યુનિસિપલ ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે, મતદારોએ આ ગઠબંધન ફગાવી દઈને ભાજપ અને એકનાથ શિંદેની શિવસેનાને પ્રધાન્ય આપ્યું. જો કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી અને રાજ ઠાકરેની મનસેમાં, ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી આગળ નીકળી ગઈ છે. આથી ઉદ્ધવ ઠાકરે અને તેના પુત્ર આદિત્ય ઠાકરેને આશ્વાસન મળી રહેશે.

]]>
PM મોદીએ સોમનાથ આક્રમણના શહીદોને કર્યા યાદ, કહ્યુ- સોમનાથ પરાક્રમ અને વીરતાનું સાક્ષી https://bigstarnews.in/uncategorized/pm-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%a6%e0%ab%80%e0%aa%8f-%e0%aa%b8%e0%ab%8b%e0%aa%ae%e0%aa%a8%e0%aa%be%e0%aa%a5-%e0%aa%86%e0%aa%95%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ae%e0%aa%a3%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b6%e0%aa%b9/ Sun, 11 Jan 2026 08:29:37 +0000 https://bigstarnews.in/?p=2275

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે “સોમનાથ સ્વાભિમાન પર્વ” માં ભાગ લેવા માટે સોમનાથ પહોંચ્યા છે. સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરીને PM મોદીએ અહીં સભામાં સંબોધન કર્યુ. સાથે જ PM મોદીએ સોમનાથ આક્રમણના શહીદોને કર્યા યાદ, કહ્યુ- સોમનાથ પરાક્રમ અને વીરતાનું સાક્ષી રહ્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોમનાથ મુલાકાતે હોવાથી અહીં ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે “સોમનાથ સ્વાભિમાન પર્વ” માં ભાગ લેવા માટે સોમનાથ પહોંચ્યા છે. સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરીને PM મોદીએ અહીં સભામાં સંબોધન કર્યુ. સાથે જ PM મોદીએ સોમનાથ આક્રમણના શહીદોને કર્યા યાદ, કહ્યુ- સોમનાથ પરાક્રમ અને વીરતાનું સાક્ષી રહ્યુ છે.

PM મોદીએ કહ્યુ-સોમનાથ સ્વાભિમાન પર્વ એ લાખો ભારતીયોની શાશ્વત શ્રદ્ધા, ભક્તિ અને અટલ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે. પવિત્ર શ્રી સોમનાથ મંદિરમાં આ ભવ્ય ઉત્સવમાં ભાગ લેવો એ મારા જીવનનો એક અવિસ્મરણીય અને અમૂલ્ય ક્ષણ છે. આજે સોમનાથ મંદિરના પુનર્નિર્માણને 75 વર્ષ પૂર્ણ થયા છે. સોમનાથ સ્વાભિમાન પર્વ વિનાશનો ઉત્સવ નથી, પરંતુ 1,000 વર્ષની યાત્રાનો ઉત્સવ છે. સોમનાથનો નાશ કરવાના એક નહીં પરંતુ અસંખ્ય પ્રયાસો થયા હતા. તેવી જ રીતે, વિદેશી આક્રમણકારોએ સદીઓથી ભારતનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સોમનાથ કે ભારતનો નાશ થયો ન હતો. કારણ કે ભારત અને તેના શ્રદ્ધાના કેન્દ્રો એકબીજા સાથે જોડાયેલા છે

]]>
પાટણ ખાતે અશોકભાઈ બી ચૌધરી નો સન્માન સમારોહ યોજાયો https://bigstarnews.in/uncategorized/%e0%aa%aa%e0%aa%be%e0%aa%9f%e0%aa%a3-%e0%aa%96%e0%aa%be%e0%aa%a4%e0%ab%87-%e0%aa%85%e0%aa%b6%e0%ab%8b%e0%aa%95%e0%aa%ad%e0%aa%be%e0%aa%88-%e0%aa%ac%e0%ab%80-%e0%aa%9a%e0%ab%8c%e0%aa%a7%e0%aa%b0/ Wed, 31 Dec 2025 06:52:24 +0000 https://bigstarnews.in/?p=2267
oplus_2

પાટણ ખાતે સાગર ડેરીના ચેરમેન તરીકે ફરીવાર અશોકભાઈ બી ચૌધરી ની વરણી થવા પાટણ ડીરેકટર રમેશભાઈ દેસાઈ અને પાટણ જિલ્લાના દુધ સાગર ડેરીના ડીરેકટરો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટા પ્રમાણમાં દૂધ ઉત્પાદકો હજર રહ્યા અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ સિંધવ અને એ પી એમ સી પાટણ સરસ્વતી હારીજ સમી ચાણસ્મા તમમા ચેરમેન શ્રીઓ તેમજ પુર્વ વાઈસ ચેરમેન અમરતભાઈ દેસાઈ તેમજ

]]>
કળિયુગની પરાકાષ્ઠા, પ્રેમમાં આંધળી દીકરીએ પિતાની હત્યા કરાવી! વડોદરાની ઘટના જાણી રૂંવાડા ઉભા થઈ જશે https://bigstarnews.in/uncategorized/%e0%aa%95%e0%aa%b3%e0%aa%bf%e0%aa%af%e0%ab%81%e0%aa%97%e0%aa%a8%e0%ab%80-%e0%aa%aa%e0%aa%b0%e0%aa%be%e0%aa%95%e0%aa%be%e0%aa%b7%e0%ab%8d%e0%aa%a0%e0%aa%be-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87/ Sun, 21 Dec 2025 05:44:58 +0000 https://bigstarnews.in/?p=2226

વડોદરાના પાદરા પંથકમાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જંબુસર રોડ પર થયેલી એક હત્યાનો ભેદ ઉકેલાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે મૃતક શાણાભાઈની હત્યા બીજું કોઈ નહીં પણ તેમની પોતાની સગીર દીકરી એ જ કરાવી હતી. પ્રેમ પ્રકરણમાં પિતા આડખીલી બનતા હોવાથી દીકરીએ પોતાના પ્રેમી અને તેના મિત્ર સાથે મળીને આ ખૌફનાક હત્યા ને અંજામ આપ્યો હતો.

કળિયુગમાં લોહીના સંબંધોની કોઈ કિંમત રહી નથી તેવું સાબિત કરતી ઘટના વડોદરા જિલ્લામાં બની છે. પાદરા-જંબુસર રોડ પર શાણાભાઈ નામના આધેડની હત્યા કરવામાં આવી હતી. પાદરા પોલીસ (Padra Police) દ્વારા જ્યારે આ કેસની તપાસ હાથ ધરવામાં આવી ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી હતી. મૃતકની સગીર વયની દીકરી જ આ ષડયંત્રની મુખ્ય સૂત્રધાર નીકળી હતી. સગીરા એક યુવક સાથે પ્રેમમાં હતી અને તેની સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ પિતા આ સંબંધની વિરુદ્ધ હતા.

પ્રેમી અને મિત્ર સાથે મળી ઘડ્યો પ્લાન

પોલીસ તપાસમાં ખૂલેલી વિગતો મુજબ, સગીરાનો પ્રેમી રણજીત વાઘેલા પાપડ બનાવવાની ફેક્ટરીમાં મજૂરી કામ કરતો હતો. રણજીત સામે અગાઉ પણ પાદરા પોલીસ મથકે પોક્સો એક્ટ (POCSO Act) હેઠળ ગુનો નોંધાયેલો છે. પિતા પ્રેમ સંબંધમાં અવરોધરૂપ બનતા હોવાથી દીકરીએ પ્રેમી રણજીત અને તેના મિત્ર ભવ્ય વસાવા સાથે મળીને પિતાનું કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યું હતું. આ ત્રણેયે મળીને શાણાભાઈની હત્યા કરી નાખી હતી.

અગાઉ પણ મારવાનો પ્રયાસ કર્યો હતો

આ કેસમાં સૌથી આઘાતજનક બાબત એ છે કે સગીરાએ આ પહેલાં પણ માતા-પિતાને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ભૂતકાળમાં માતા-પિતાને ઊંઘની ગોળીઓ ખવડાવીને હત્યા કરવાની કોશિશ કરી હતી, પરંતુ ત્યારે તેઓ બચી ગયા હતા. જોકે, આ વખતે તે પોતાના ઈરાદામાં સફળ થઈ ગઈ હતી.

પોલીસની કાર્યવાહીપાદરા

પોલીસે ગણતરીના કલાકોમાં આ ક્રાઈમ ન્યૂઝ નો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે મુખ્ય આરોપી પ્રેમી રણજીત વાઘેલા અને તેના મિત્ર ભવ્ય વસાવાની ધરપકડ કરી છે. જ્યારે હત્યામાં મદદગારી કરનાર સગીર દીકરીને કાયદાકીય પ્રક્રિયા બાદ બાળ સંરક્ષણ ગૃહ (Child Protection Home) માં મોકલી આપવામાં આવી છે. હાલ પોલીસ હત્યામાં વપરાયેલું હથિયાર શોધવા અને વધુ પુરાવા એકત્ર કરવા માટેની તજવીજ હાથ ધરી છે.

]]>
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન https://bigstarnews.in/%e0%aa%b0%e0%aa%be%e0%aa%9c%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%aa%a3/%e0%aa%86%e0%aa%82%e0%aa%a4%e0%aa%b0%e0%aa%b0%e0%aa%be%e0%aa%b7%e0%ab%8d%e0%aa%9f%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%af/%e0%aa%aa%e0%aa%a6%e0%ab%8d%e0%aa%ae%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b0%e0%aa%be%e0%aa%ae-%e0%aa%b8%e0%ab%81%e0%aa%a4%e0%aa%be%e0%aa%b0%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%a8%e0%aa%bf/ Thu, 18 Dec 2025 05:23:05 +0000 https://bigstarnews.in/?p=2207

રામ સુતારનો જન્મ 19 ફેબ્રુઆરી, 1925 ના રોજ મહારાષ્ટ્રના ધુળે જિલ્લાના ગોંડુર ગામમાં એક સામાન્ય સુથાર પરિવારમાં થયો હતો પ્રખ્યાત શિલ્પકાર રામ સુતારનું નિધન થયું છે. તેમણે લગભગ 100 વર્ષની ઉંમરે નોઈડાના સેક્ટર 19 સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તેમણે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઇન બનાવી હતી. તાજેતરમાં, મહારાષ્ટ્ર સરકારે તેમને તેમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, “મહારાષ્ટ્ર ભૂષણ” થી સન્માનિત કર્યા હતા. તેમને અગાઉ પદ્મશ્રી, પદ્મ ભૂષણ અને ટાગોર પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

]]>