
નર્મતા એજ અનુરાજ ની સફળતા

વડગુરૂ સ્મોલ ફાઇનાન્સ અને દિલ્હી સ્થિત ટ્રૈન્સૈક્ટ્રી ટેક્નોલોજી સાથે મળી ને પેઅર ટુ પેઅર ફાઈનાન્સ બિઝનેસ શરૂ કરશે આ બંન્ને કંપનીઓ ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ના નિર્ણય લીધો કે સી એફ ઓ તરીકે ફરજ બજાવતા અને ડાયરેક્ટર શ્રી અનુરાજ ચેલાણા ને ચિફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિયુક્ત કરવાનુ કારણ કે ટુંકા સમય ગાળામાં કંપનીમા કરેલા કાર્યો કંપની ના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મળી ને કામ કરવાની ક્ષમતા ધરાવે છે અને ભારતીય ફાઈનાન્સ માર્કેટમાં મજબુત પકડ ધરાવે છે અગાઉ એન પી એ રીક્વરી મા સારી સફળતા પ્રાપ્ત કરી સરલ અને નર્મતા ભર્યા વાર્તાલાપ જેવા અને સરલ સ્વભાવ ના કારણે આવા આવા અનેક કાર્યો ને ધ્યાન માં લઇ ને આવતા સમય માં કંપની ને મનીલેડર બિઝનેસ માં વધુ મજબૂત બનાવવા તેવી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ના સદસ્યો ખાત્રી આપી હ૮૦
કંપની ના સી ઈ ઓ એ મહત્વનું પદ છે આ પદ યોગ્ય વ્યક્તિ ને સોંપ્યું છે તેવુ મેનેજીંગ ડાયરેકટર તરૂણ મિશ્રાએ જણાવ્યું હતું
મેં મહિના પછી અનુરાજ ચેલાણા વડગુરૂ સ્મોલ ફાઇનાન્સ ના સી ઈ ઓ તરીકે નો કાર્યભાર સંભાળશે



